સુખનું રહસ્ય
કોઈ વખત સૌથી ગહન અનુભૂતિ પ્રવાહમાંથી નહિ પરંતુ એક સ્થિરતામાંથી આવતી હોય છે, જયારે જીવન તમને ચુનોતી આપે ત્યારે...
એક દિવસમાંથી બીજા દિવસમાં મારા પગ ઘસેડીને ખરેખર હું શું કરી રહ્યો છું? આ સવાલ દરેક જવાબદાર વ્યક્તિનાં જીવનમાં ટાળી ન શકાય તેવો છે. તેને અસ્તિત્વની કટોકટી કહો, મધ્યવયે આવતી કટોકટી કહો કે પછી તમને જે ગમે તે કહો. જો તમે તમારું જીવન એકદમ નિયમાનુસાર જીવ્યાં હોય, અને બીજાને તેમજ તમારી જાતને તમારાથી બની શકે તેટલી મદદ કરી હોય, તો પછી આ તબક્કો અનિવાર્ય છે. દરેક ડાહી વ્યક્તિ, પોતાનાં જીવનનાં કોઈને કોઈ તબક્કે તો એક સતત ખાલીપાની લાગણીથી ગ્રસ્ત થઇ જ જતી હોય છે. બધું હોવાં છતાં તમને કશું નથી…read more