તમારી શાંત અવસ્થાને જાળવી રાખવાનાં ત્રણ માર્ગ
તમારા સંબધો ગમે તેટલાં તોફાની કેમ ન હોય, તેમાં તમારા જીવનનાં વહાણને શાંતિના કિનારા સુધી લઇ જવા માટેના ત્રણ રસ્તા.
ગયા સપ્તાહના મારા પીડિત સંબંધો ઉપરનાં લેખ પછી, અમુક વાંચકોએ મને ઈ-મેઈલ કરીને તેમનાં જીવનની ગુંચવણો મને લખી જણાવી કે શા માટે તેઓ પોતાનાં સાથીને છોડી શકે તેમ નથી. તેમને મને એવું પૂછ્યું કે આવા સંજોગોમાં એક રાહત આપે તેવી વ્યક્તિગત પદ્ધતિને કેવી રીતે વિકસાવવી. હું તમારી દુર્દશા સમજુ છું; એક સંબધ કાયમ કઈ સુસંવાદીત કે પીડિત નથી હોતો, કોઈ વખત તે ફક્ત એક લુખ્ખો સંબધ હોય છે, કોઈ પણ પ્રકારનાં આનંદ કે સહવાસ વિનાનો. તેમાં તમારો કોઈ દુરુપયોગ પણ નથી થતો હોતો, પરતું તમારા સાથીની તટસ્થતા અને અવગણના તમને…read more