માફ કેવી રીતે કરવું
માફી એ એક સોગાદ છે. તેમાં આપનારની સાથે તેને મેળવનારનું પણ મહત્વ છે.
આ એક એવો સવાલ છે કે જે મને સૌથી વધુ વખત પૂછાતો હોય છે: માફ કેવી રીતે કરવું? ઘણીવાર વાંચકો મને જણાવતા હોય છે કે તેમને સામેની વ્યક્તિને માફ કરી દીધી હોય તો પણ તેઓ અંદરથી ઘવાતાં રહેતાં હોય છે. એ વિચાર કે એ વ્યક્તિનું દર્શન માત્ર લાગણી ભર્યું દર્દ ઉભું કરી દે છે. જો કે તેમને સામેની વ્યક્તિને માફ કરી દીધી હોય છે તેમ છતાં તેનાં માટે પ્રેમની લાગણી થતી હોતી નથી. કે પહેલાની જેમ સારો વખત પાછો ફરે તેમ લાગતું નથી. અને મને ખબર છે આ દ્વારા તમે…read more